KuberaNowLogo
Saturday, 19/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભાદરવી પૂનમના મેળા નિમિત્તે રેલવે દ્વારા અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ

ખેડબ્રહ્માના ભાદરવી પૂનમ મેળામાં જતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અમદાવાદ મંડળ દ્વારા અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

KuberaNow
desk@kuberanowPublished On : 19 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
train
અંબાજી મેળા પહેલા રેલવેની ભેટ, યાત્રાળુઓ માટે સ્પેશિયલ ટ્રેનનું આયોજનAI Generated Image

ખેડબ્રહ્મામાં યોજાનારા પ્રસિદ્ધ ભાદરવી પૂનમ મેળામાં જતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે વિશેષ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન સેવા 19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2026 સુધી દરરોજ સંચાલિત કરવામાં આવશે.


અસારવાથી ખેડબ્રહ્મા સુધીની ટ્રેન સેવા

ટ્રેન નંબર 09405 અસારવા-ખેડબ્રહ્મા સ્પેશિયલ અસારવાથી સવારે 9:35 કલાકે ઉપડશે. આ ટ્રેન નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશને રોકાઈને બપોરે 12:10 કલાકે ખેડબ્રહ્મા પહોંચશે.


ટ્રેન નંબર 09406 ખેડબ્રહ્મા-અસારવા સ્પેશિયલ ખેડબ્રહ્માથી બપોરે 3:35 કલાકે પ્રસ્થાન કરશે અને વડાલી, હિંમતનગર તથા નરોડા સ્ટેશને રોકાઈને સાંજે 6:10 કલાકે અસારવા પહોંચશે.


ટ્રેનમાં રહેશે 8 કોચની MEMU સુવિધા

આ વિશેષ ટ્રેન 8 કોચની MEMU રેકથી ચલાવવામાં આવશે. તેમાં તમામ કોચ અનરિઝર્વ્ડ સેકન્ડ ક્લાસના રહેશે. બંને દિશામાં ટ્રેન નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશને સ્ટોપ આપશે. યાત્રીઓ ટ્રેનના સમય, સ્ટોપેજ અને અન્ય વિગતો માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ પર માહિતી મેળવી શકશે.


આ પણ વાંચો : Google Geminiએ 3 કંપનીઓને હેક કરતા વિશ્વભરમાં ખળભળાટ


આ પણ જુઓ :


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. સોમવારે બજાર પર આ બે સ્ટોક્સ પર રાખો ચાંપતી નજર
  2. Motilal Oswal Top Stock Picks: મોતીલાલ ઓસવાલની પસંદગીના 3 શેર, 25% સુધી અપસાઇડની શક્યતા
  3. બજાર આગામી સપ્તાહઃ નિફ્ટીએ આગળ વધવા માટે 23,500-23600 પર ટકવું પડશે
  4. HDFC Bank 2.5 ટકા વધતાં બેન્ક નિફટી ઊચકાયો

Economy

See more
  1. FCNR (B) ડિપોઝિટ સ્કીમ બેન્કો માટે પાંચ લાખ કરોડનો Notional Profit કરી શકે
  2. ડાયરેક્ટ ટેક્સ કલેકશન્સમાં 13%નો વધારો, સપ્ટેમ્બર મધ્યાંતર સુધી ₹12.12 લાખ કરોડની આવક
  3. Moody’sએ ભારતનો GDP વૃદ્ધિદરનો અંદાજ 7% કર્યો
  4. RBIએ બજારમાંથી ₹50,000 કરોડની વધારાની લિક્વિડિટી ખેંચી
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. આયુષ્માન કાર્ડ અપડેટ કરતા પહેલા આ 5 વાતો જાણો
  2. Gold Investment : સોનું રૂ. 3.20 લાખને પાર જશે, કોણે કરી આગાહી?
  3. EPFO: કર્મચારી બેરોજગાર થાય તો કેટલી રકમ PFમાંથી ઉપાડી શકશે
  4. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM