KuberaNowLogo
Friday, 28/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ધોલેરામાં ગ્રીન કવર વધારવા 1.5 કરોડથી વધુ મેન્ગ્રોવ્ઝનું જંગી વાવેતર

ધોલેરામાં ઔદ્યોગિક અને શહેરી વિકાસની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે 1.5 કરોડથી વધુ મેન્ગ્રોવ્ઝ વાવવામાં આવ્યા છે.

KuberaNow
desk@kuberanow24 Aug 2026
InstagramFacebookXLinkedIn
DHOLERA
ધોલેરા બનશે વધુ હરિયાળું, 1.5 કરોડથી વધુ મેન્ગ્રોવ્ઝનું વાવેતરAI GENERATED IMAGE

ધોલેરામાં ઝડપથી વધી રહેલા ઔદ્યોગિક અને શહેરી વિકાસ વચ્ચે ગ્રીન કવર અને દરિયાકાંઠાના પર્યાવરણનું સંતુલન જાળવવા મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરાયું છે. વન વિભાગના જણાવ્યા મુજબ ધોલેરા અને ભાલના કઠિન ભૌગોલિક વિસ્તારમાં 50,000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જ્યારે ધોલેરાના દરિયાકાંઠે 1.5 કરોડથી વધુ ચેર એટલે કે મેન્ગ્રોવ્ઝનું વાવેતર કરાયું છે.


4,000 હેક્ટરથી વધુ વિસ્તાર વાવેતર હેઠળ

છેલ્લા 10 વર્ષમાં ધોલેરા વિસ્તારમાં 4,000 હેક્ટરથી વધુ જમીનને વાવેતર હેઠળ આવરી લેવામાં આવી છે. આ કામગીરીનો હેતુ માત્ર હરિયાળી વધારવાનો નહીં, પરંતુ વિસ્તારના પર્યાવરણીય સંતુલનને પણ મજબૂત કરવાનો છે.


છેલ્લા એક વર્ષમાં 1.60 લાખથી વધુ રોપા

માત્ર છેલ્લા એક વર્ષમાં ધોલેરા વિસ્તારમાં 1.60 લાખથી વધુ રોપા વાવવામાં આવ્યા છે. ઔદ્યોગિક વિકાસ સાથે ગ્રીન કવર વધારવાના પ્રયાસો ધોલેરાના લાંબા ગાળાના શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહ્યા છે.


દરિયાકાંઠા માટે મેન્ગ્રોવ્ઝ મહત્વપૂર્ણ

ધોલેરાના દરિયાકાંઠે મોટા પાયે મેન્ગ્રોવ્ઝ વાવવામાં આવ્યા છે. દરિયાકાંઠાના પર્યાવરણને જાળવવા અને ગ્રીન બેલ્ટ મજબૂત કરવા માટે આ વાવેતર મહત્વનું માનવામાં આવે છે.


Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM