KuberaNowLogo
Monday, 31/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઘઉંની નિકાસને ફરી લીલી ઝંડી, ભારતે તાત્કાલિક અસરથી પ્રતિબંધ હટાવ્યો

DGFTએ ઘઉં અને ચોક્કસ durum wheatની નિકાસ નીતિ ‘Prohibited’માંથી બદલીને ‘Free’ કરી છે. નવા નિયમો 24 ઓગસ્ટથી તાત્કાલિક અસરથી લાગુ થયા છે.

KuberaNow
desk@kuberanow24 Aug 2026
InstagramFacebookXLinkedIn
FLOUR
વૈશ્વિક બજારમાં ફરી ભારતીય ઘઉંની એન્ટ્રી, નિકાસને મંજૂરીAI GENERATED IMAGE

ભારતે ઘઉંની નિકાસ પર લાગેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી દીધો છે. Directorate General of Foreign Trade (DGFT)એ 24 ઓગસ્ટે જાહેર કરેલા નોટિફિકેશનમાં બે HS Code હેઠળ આવતાં ઘઉં ઉત્પાદનોની export policy ‘Prohibited’માંથી બદલીને ‘Free’ કરી છે. એટલે હવે આ કેટેગરીના ઘઉંની વિદેશમાં નિકાસ કરી શકાશે.


કયા ઘઉંની નિકાસને મંજૂરી?

DGFTના નોટિફિકેશન મુજબ HS Code 10011900 હેઠળ આવતું ‘Durum Wheat – Other’ અને HS Code 10019910 હેઠળ આવતું wheat હવે નિકાસ માટે મુક્ત કરવામાં આવ્યું છે. આ બંને કેટેગરી અગાઉ નિકાસ માટે પ્રતિબંધિત હતી.


24 ઓગસ્ટથી જ અમલ

વાણિજ્ય મંત્રાલય હેઠળના DGFTએ Notification No. 35/2026-27 દ્વારા આ ફેરફાર કર્યો છે અને નિકાસ નીતિ તાત્કાલિક અસરથી લાગુ થઈ છે. આ સુધારો ITC (HS) Export Policyના Schedule 2 હેઠળ Foreign Trade (Development & Regulation) Act, 1992 અને Foreign Trade Policy, 2023 મુજબ કરવામાં આવ્યો છે.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ રિબેલેન્સિંગઃ સેબીની CASની આકરી કસોટી
  2. ઓગસ્ટમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો
  3. રોકાણકારો માટે: સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે
  4. યુએસ ફેડ રિઝર્વના સંકેતોના પગલે ગોલ્ડ-સિલ્વર ETFમાં ત્રણથી ચાર ટકાનો કડાકો

Economy

See more
  1. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
  2. યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
  3. ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
  4. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM